🔳 વિજ્ઞાન 🔳
🔵રધિરને શુદ્ધ કરવાનું કાર્ય કયું અંગ કરે છે?
✅જવાબ:- ફેફસાં
🔵શદ્ધ રૂધિરનું વહન હ્રદયમાંથી દરેક અંગો સુધી કોણ કરે છે?
✅જવાબ:- ધમની
🔵દરેક અંગોમાંથી અશુદ્ધ રૂધિરનું વહન હ્રદય સુધી કોણ કરે છે?
✅જવાબ:- શિરા
🔵લોહીનું દબાણ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે?
✅જવાબ:- સિફગ્મોમેનોમીટર
🔵બકટેરીયાની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી?
✅જવાબ:-એન્ટીવોન લ્યુવેન હોક
🔵બકટેરીયા એવું નામ કયા વૈજ્ઞાનિકે આપ્યું હતું?
✅જવાબ:- એરનબર્ગ
🔵બકટેરીયાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?
✅જવાબ:- જીવાણું
🔵'પેનિસિલિન'ની શોધ કયા વૈજ્ઞાનિકે કરી?
✅જવાબ:- એલેકઝાન્ડર ફલેમિંગ
🔵સૌપ્રથમ શોધાયેલી એન્ટીબાયોટીક દવા કઈ છે?
✅જવાબ:- પેનિસિલિન
🔵મલેરિયા રોગ કયા પ્રજીવના કારણે થાય છે?
✅જવાબ:- પ્લાઝમોડિયમ
🔵અમીબાના કારણે કયો રોગ થાય છે?
✅જવાબ:- એમેબિક મરડો
🔵ફગથી થતા રોગો કયાં છે?
✅જવાબ:- દાદર,ખસ,ખરજવું
🔵સત્રીમાં ગૌણજાતીય લક્ષણો માટે કઈ અંત:સ્ત્રાવી ગ્રંથિ જવાબદાર છે?
✅જવાબ:- અંડપિંડ
🔵પરૂષોમાં જાતીય લક્ષણો માટે કઈ ગ્રંથિ જવાબદાર છે?
✅જવાબ:- શુક્રપિંડ
🔵થાઈરોકિસનની ઉણપ સર્જાતા કયો રોગ થાય છે?
✅જવાબ:- ગોઈટર
🔵થાઈરોકિસનમાં કયું તત્વ આવેલું છે?
✅જવાબ:- આયોડિન
🔵થાઈરોઈડ ગ્રંથિમાંથી કયા અંત:સ્ત્રાવનો સ્ત્રાવ થાય છે?
✅જવાબ:- થાઈરોકિસન
🔵થાઈરોઈડ ગ્રંથિ કયા આવેલી છે?
✅જવાબ:- ગળાના ભાગે
🔵માનવશરીરમાં આવેલી સૌથી નાની ગ્રંથિ કઈ છે?
✅જવાબ:- પિટયુટરી ગ્રંથિ
🔵માનવશરીરમાં આવેલી સૌથી મોટી ગ્રંથિ કઈ છે?
✅જવાબ:- લીવર(યકૃત)
🔵લાળગ્રંથિમાં કયો ઉત્સેચક રહેલો હોય છે?
જવાબ:- એમાયલેઝ
🔵એમાયલેઝ કયા ખોરાકના ઘટકનું પાચન કરે છે?
જવાબ:- સ્ટાર્ચ
🔵ખોરાકને વલોવવાનું કાર્ય કયું અંગ કરે છે?
✅જવાબ:- જઠર
@gyaanganga
🔵રધિરને શુદ્ધ કરવાનું કાર્ય કયું અંગ કરે છે?
✅જવાબ:- ફેફસાં
🔵શદ્ધ રૂધિરનું વહન હ્રદયમાંથી દરેક અંગો સુધી કોણ કરે છે?
✅જવાબ:- ધમની
🔵દરેક અંગોમાંથી અશુદ્ધ રૂધિરનું વહન હ્રદય સુધી કોણ કરે છે?
✅જવાબ:- શિરા
🔵લોહીનું દબાણ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે?
✅જવાબ:- સિફગ્મોમેનોમીટર
🔵બકટેરીયાની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી?
✅જવાબ:-એન્ટીવોન લ્યુવેન હોક
🔵બકટેરીયા એવું નામ કયા વૈજ્ઞાનિકે આપ્યું હતું?
✅જવાબ:- એરનબર્ગ
🔵બકટેરીયાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?
✅જવાબ:- જીવાણું
🔵'પેનિસિલિન'ની શોધ કયા વૈજ્ઞાનિકે કરી?
✅જવાબ:- એલેકઝાન્ડર ફલેમિંગ
🔵સૌપ્રથમ શોધાયેલી એન્ટીબાયોટીક દવા કઈ છે?
✅જવાબ:- પેનિસિલિન
🔵મલેરિયા રોગ કયા પ્રજીવના કારણે થાય છે?
✅જવાબ:- પ્લાઝમોડિયમ
🔵અમીબાના કારણે કયો રોગ થાય છે?
✅જવાબ:- એમેબિક મરડો
🔵ફગથી થતા રોગો કયાં છે?
✅જવાબ:- દાદર,ખસ,ખરજવું
🔵સત્રીમાં ગૌણજાતીય લક્ષણો માટે કઈ અંત:સ્ત્રાવી ગ્રંથિ જવાબદાર છે?
✅જવાબ:- અંડપિંડ
🔵પરૂષોમાં જાતીય લક્ષણો માટે કઈ ગ્રંથિ જવાબદાર છે?
✅જવાબ:- શુક્રપિંડ
🔵થાઈરોકિસનની ઉણપ સર્જાતા કયો રોગ થાય છે?
✅જવાબ:- ગોઈટર
🔵થાઈરોકિસનમાં કયું તત્વ આવેલું છે?
✅જવાબ:- આયોડિન
🔵થાઈરોઈડ ગ્રંથિમાંથી કયા અંત:સ્ત્રાવનો સ્ત્રાવ થાય છે?
✅જવાબ:- થાઈરોકિસન
🔵થાઈરોઈડ ગ્રંથિ કયા આવેલી છે?
✅જવાબ:- ગળાના ભાગે
🔵માનવશરીરમાં આવેલી સૌથી નાની ગ્રંથિ કઈ છે?
✅જવાબ:- પિટયુટરી ગ્રંથિ
🔵માનવશરીરમાં આવેલી સૌથી મોટી ગ્રંથિ કઈ છે?
✅જવાબ:- લીવર(યકૃત)
🔵લાળગ્રંથિમાં કયો ઉત્સેચક રહેલો હોય છે?
જવાબ:- એમાયલેઝ
🔵એમાયલેઝ કયા ખોરાકના ઘટકનું પાચન કરે છે?
જવાબ:- સ્ટાર્ચ
🔵ખોરાકને વલોવવાનું કાર્ય કયું અંગ કરે છે?
✅જવાબ:- જઠર
@gyaanganga