🥀 કવિ નર્મદે સુધારાનો પ્રયાસ કરતું કયું પત્ર (સામયિક) કાઢ્યું હતું?
👉 જવાબ : ડાંડિયો
🥀 ભારતમાં સૌથી મોટી મસ્જિદ (જુમ્મા મસ્જિદ) ક્યાં આવેલી છે?
👉 જવાબ : દિલ્હીમાં
🥀 સિદ્ધપુરનો વિખ્યાત રુદ્રમહાલય કોણે બંધાવ્યો હતો?
👉 જવાબ : મૂળરાજ સોલંકીએ
🥀 દોહિત્રી' કોને કહેવાય છે?
👉 જવાબ : પુત્રીની પુત્રીને
🥀 હરિયાળી ક્રાંતિ' શબ્દ કયા ક્ષેત્રમાં ક્રાંતિ કે ઝડપી વિકાસ માટે પ્રયોજાય છે?
👉 જવાબ : કૃષિ ઉત્પાદન
🥀 ચાંપા વાણિયાને કયા રાજાએ પોતાનો પ્રધાન બનાવ્યો હતો?
👉 જવાબ : વનરાજે
🥀 દેશના દાદા' તરીકેનું માન કયા વયોવૃદ્ધ ગુજરાતીને મળ્યું હતું?
👉 જવાબ : દાદાભાઈ નવરોજીને
🥀 B.B.C. એ સંક્ષેપાક્ષરો નીચેનામાંથી સૂચવે છે?
👉 જવાબ : બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કૉર્પોરેશન
🥀 મુઝફ્ફર શાહ ગુજરાતનો સ્વતંત્ર સુલતાન કઈ સાલમાં બન્યો હતો?
👉 જવાબ : ઈ. સ. 1407માં
🥀 મુળરાજ સોલંકી કયા ધર્મનો અનુયાયી હતો?
👉 જવાબ : શૈવ ધર્મ
🥀 સિદ્ધ્રારાજ જયસિંહના મહાઅમાત્યનું નામ શું હતું?
👉 જવાબ : મુંજાલ મહેતા
🥀 ભારત સરકાર દ્વારા કોઈ મહાનુભાવને તેમની જીવનભરની સેવા કે ઉત્તમ પ્રદાન માટે કયા સર્વોચ્ચ રાષ્ટ્રીય ઍવૉર્ડથી સન્માનવામાં આવે છે?
👉 જવાબ : ભારતરત્ન
🥀 શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે?
👉 જવાબ : 24 કેરેટનું
🥀 સહજાનંદ સ્વામીએ કયો સંપ્રદાય સ્થાપ્યો?
👉 જવાબ : સ્વામીનારાયણ
🥀 'અણહિલપુર પાટણ' નામ જેના પરથી પડ્યું તે અણહિલ કોણ હતો?
👉 જવાબ : વનરાજને મદદકર્તા ભરવાડ
🥀 નોબેલ પારિતોષિકો કેટલા વિષય માટે આપવામાં આવે છે?
👉 જવાબ : છ
🥀 રાજીવ શબ્દ પર્યાય (સમાનાર્થી શબ્દ) નીચેનામાંથી કયો છે?
👉 જવાબ : કમળ
🥀 ગુર્જરોની રાજધાનીનું નામ શું હતું?
👉 જવાબ : ભિન્નમાળ
🥀 મુળરાજે શરૂ કરેલા સિદ્ધપુરના રુદ્રમહાલય (રુદ્રમાળ)નું બાંધકામ કોણે પૂરું કરાવ્યું હતું?
👉 જવાબ : સિદ્ધરાજ જયસિંહે
🥀 માધવ મંત્રીએ દિલ્હીના કયા સુલતાનને ગુજરાત પર આક્રમણ કરવા આગ્રહ કર્યો?
👉 જવાબ : અલાઉદ્દીન ખિલજીને
🥀 ગુજરાતમાં પહેલી સુતરાઉ કાપડની મિલ કોણે શરૂ કરેલી?
👉 જવાબ : શેઠ રણછોડદાસ છોટાલાલે
🥀 સોમનાથ મંદિર પર મહમદ ગીઝનીએ ક્યારે ચઢાઈ કરી હતી?
👉 જવાબ : ઈ. સ. 1025માં
🥀 મીનળદેવીએ ધોળકાનું કયું તળાવ બંધાવ્યું હતું?
👉 જવાબ : માલવ તળાવ
🥀 મધ્યકાળમાં કયા રાજાએ પોતાના રાજ્યમાં હિંસા બંધ કરવાનો કાયદો કર્યો હતો?
👉 જવાબ : કુમારપાળે
🥀 ગુર્જર પ્રતિહારોની સ્વતંત્ર સત્તા ગુજરાતમાં કોણે સ્થાપી હતી?
👉 જવાબ : નાગભટ્ટ પહેલાએ
☞Join 🔜 @gpsc_materials
👉 જવાબ : ડાંડિયો
🥀 ભારતમાં સૌથી મોટી મસ્જિદ (જુમ્મા મસ્જિદ) ક્યાં આવેલી છે?
👉 જવાબ : દિલ્હીમાં
🥀 સિદ્ધપુરનો વિખ્યાત રુદ્રમહાલય કોણે બંધાવ્યો હતો?
👉 જવાબ : મૂળરાજ સોલંકીએ
🥀 દોહિત્રી' કોને કહેવાય છે?
👉 જવાબ : પુત્રીની પુત્રીને
🥀 હરિયાળી ક્રાંતિ' શબ્દ કયા ક્ષેત્રમાં ક્રાંતિ કે ઝડપી વિકાસ માટે પ્રયોજાય છે?
👉 જવાબ : કૃષિ ઉત્પાદન
🥀 ચાંપા વાણિયાને કયા રાજાએ પોતાનો પ્રધાન બનાવ્યો હતો?
👉 જવાબ : વનરાજે
🥀 દેશના દાદા' તરીકેનું માન કયા વયોવૃદ્ધ ગુજરાતીને મળ્યું હતું?
👉 જવાબ : દાદાભાઈ નવરોજીને
🥀 B.B.C. એ સંક્ષેપાક્ષરો નીચેનામાંથી સૂચવે છે?
👉 જવાબ : બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કૉર્પોરેશન
🥀 મુઝફ્ફર શાહ ગુજરાતનો સ્વતંત્ર સુલતાન કઈ સાલમાં બન્યો હતો?
👉 જવાબ : ઈ. સ. 1407માં
🥀 મુળરાજ સોલંકી કયા ધર્મનો અનુયાયી હતો?
👉 જવાબ : શૈવ ધર્મ
🥀 સિદ્ધ્રારાજ જયસિંહના મહાઅમાત્યનું નામ શું હતું?
👉 જવાબ : મુંજાલ મહેતા
🥀 ભારત સરકાર દ્વારા કોઈ મહાનુભાવને તેમની જીવનભરની સેવા કે ઉત્તમ પ્રદાન માટે કયા સર્વોચ્ચ રાષ્ટ્રીય ઍવૉર્ડથી સન્માનવામાં આવે છે?
👉 જવાબ : ભારતરત્ન
🥀 શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે?
👉 જવાબ : 24 કેરેટનું
🥀 સહજાનંદ સ્વામીએ કયો સંપ્રદાય સ્થાપ્યો?
👉 જવાબ : સ્વામીનારાયણ
🥀 'અણહિલપુર પાટણ' નામ જેના પરથી પડ્યું તે અણહિલ કોણ હતો?
👉 જવાબ : વનરાજને મદદકર્તા ભરવાડ
🥀 નોબેલ પારિતોષિકો કેટલા વિષય માટે આપવામાં આવે છે?
👉 જવાબ : છ
🥀 રાજીવ શબ્દ પર્યાય (સમાનાર્થી શબ્દ) નીચેનામાંથી કયો છે?
👉 જવાબ : કમળ
🥀 ગુર્જરોની રાજધાનીનું નામ શું હતું?
👉 જવાબ : ભિન્નમાળ
🥀 મુળરાજે શરૂ કરેલા સિદ્ધપુરના રુદ્રમહાલય (રુદ્રમાળ)નું બાંધકામ કોણે પૂરું કરાવ્યું હતું?
👉 જવાબ : સિદ્ધરાજ જયસિંહે
🥀 માધવ મંત્રીએ દિલ્હીના કયા સુલતાનને ગુજરાત પર આક્રમણ કરવા આગ્રહ કર્યો?
👉 જવાબ : અલાઉદ્દીન ખિલજીને
🥀 ગુજરાતમાં પહેલી સુતરાઉ કાપડની મિલ કોણે શરૂ કરેલી?
👉 જવાબ : શેઠ રણછોડદાસ છોટાલાલે
🥀 સોમનાથ મંદિર પર મહમદ ગીઝનીએ ક્યારે ચઢાઈ કરી હતી?
👉 જવાબ : ઈ. સ. 1025માં
🥀 મીનળદેવીએ ધોળકાનું કયું તળાવ બંધાવ્યું હતું?
👉 જવાબ : માલવ તળાવ
🥀 મધ્યકાળમાં કયા રાજાએ પોતાના રાજ્યમાં હિંસા બંધ કરવાનો કાયદો કર્યો હતો?
👉 જવાબ : કુમારપાળે
🥀 ગુર્જર પ્રતિહારોની સ્વતંત્ર સત્તા ગુજરાતમાં કોણે સ્થાપી હતી?
👉 જવાબ : નાગભટ્ટ પહેલાએ
☞Join 🔜 @gpsc_materials