Video is unavailable for watching
Show in Telegram
જે વિદ્યાર્થીના પિતા હયાત ન હોય અને 𝐏𝐒𝐈,𝐂𝐨𝐧𝐬𝐭𝐚𝐛𝐥𝐞 ની શારીરીક પરીક્ષા પાસ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ માટે નિરજ ભરવાડ સર ગણિતનો ઓનલાઈન કોર્ષ ફ્રી માં આપે છે તો આવા જરુરિયાત મંદ વિધાર્થી સુધી પહોચાડવું