Репост из: Police sub Inspector (PSI)
3⃣ જૈવ આરક્ષિત ક્ષેત્ર :-
🖊 તેની રચના આંતરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરાય છે.
🖋જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો હેતુ રહેલો છે.
🖊 તે ક્ષેત્રમાં થતી બધી વનસ્પતિ, જીવજંતુઓ અને જમીન ઉપરાંત ત્યાં વસતા માનવ સમુદાયોની જીવન શૈલીનું પણ સંરક્ષણ કરાય છે.
🖋 ત્યાં જૈવ વૈવિધ્ય બાબતે સંશોધન અને પ્રતિક્ષણ માટેની ખાસ સવલતો ઉભી કરાય છે.
🖊 આ પ્રકારે ઘોષિત વિસ્તારોમાં તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિ સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે.
🖋 આ ક્ષેત્રનો સરેરાશ વિસ્તાર એકંદરે ૫૦૦૦ ચો. કિ.મી. થી મોટા હોય છે.
🖊 નીલગીરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સંદરવન, પંચમઢી વગેરે દેશના મહત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો છે.
🖋 ગુજરાતમાં કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિમાં સંરક્ષણ હેતુસર ૨૦૦૮ માં જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરાયું છે. જે ગુજરાતનું એક માત્ર જૈવ આરક્ષિત ક્ષેત્ર છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖
♻️ https://t.me/police_constable
➖➖➖➖➖➖➖➖➖➖➖➖**
🖊 તેની રચના આંતરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરાય છે.
🖋જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો હેતુ રહેલો છે.
🖊 તે ક્ષેત્રમાં થતી બધી વનસ્પતિ, જીવજંતુઓ અને જમીન ઉપરાંત ત્યાં વસતા માનવ સમુદાયોની જીવન શૈલીનું પણ સંરક્ષણ કરાય છે.
🖋 ત્યાં જૈવ વૈવિધ્ય બાબતે સંશોધન અને પ્રતિક્ષણ માટેની ખાસ સવલતો ઉભી કરાય છે.
🖊 આ પ્રકારે ઘોષિત વિસ્તારોમાં તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિ સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે.
🖋 આ ક્ષેત્રનો સરેરાશ વિસ્તાર એકંદરે ૫૦૦૦ ચો. કિ.મી. થી મોટા હોય છે.
🖊 નીલગીરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સંદરવન, પંચમઢી વગેરે દેશના મહત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો છે.
🖋 ગુજરાતમાં કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિમાં સંરક્ષણ હેતુસર ૨૦૦૮ માં જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરાયું છે. જે ગુજરાતનું એક માત્ર જૈવ આરક્ષિત ક્ષેત્ર છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖
♻️ https://t.me/police_constable
➖➖➖➖➖➖➖➖➖➖➖➖**